Monday, 21 December 2020

Gujarat, a special Education Region at Dholera


ગુજરાત સરકારના મહત્વપૂર્ણ flagship પ્રોજેકટ ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયન (DSIR)માં વિશ્વ સ્તરીય એજ્યુકેશન સ્પેશ્યલ રિજીયનની સ્થાપના માટેના એમ.ઓ.યુ આજે ગાંધીનગરમાં કરવામાં આવ્યા હતા.

‘ગ્રીનફીલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સિટી’ અંતર્ગત દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરિડર રિજીયનના ભાગ રૂપે નિર્માણ પામી રહ્યો છે. DSIR અત્યારે વિવિધ સેવાઓ સાથે સજ્જ છે અને અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે, ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ભીમનાથ – ધોલેરા રેલ લાઇનના માધ્યમથી વ્યૂહાત્મક રીતે ઉપયોગી કનેક્ટીવીટીના વિકલ્પો પણ ધરાવે છે.

વધુ વાંચો ગુજરાતીમાં: ધોલેરામાં ગુજરાત- સ્પેશ્યલ એજ્યુકેશન રિજીયન સ્થાપિત

Related Posts:

  • Gujarat National Law University Lecture Series on ‘Rebuilding The Judiciary In Nation Building મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાષ્ટ્રનિર્માણમાં કાનૂની ક્ષેત્રના યુવાછાત્રોના યોગદાન માટે પ્રેરક આહવાન કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, દેશ અને દુનિયામાં ભારતીયોએ વિવિધ ક્ષેત્રે પોતાની યોગ્યતાથી નવા કિર્તિમ… Read More
  • Uzbekistan Chamber Of Commerce & Industries Chairman Meets Chief Minister મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ગાંધીનગરમાં ઉઝબેકિસ્તાન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અદ્ખમ અર્કમોવ (Adkham Irkamov)એ શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમણે મુખ્યમંત્રીશ્રીને આગામી મહિનામાં તાશ્કંદમાં યોજાનાર… Read More
  • Chief Minister Addresses Urban Transformation And Governance Summit-2020: ET મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરુ કરેલું ‘સ્માર્ટ સીટી મિશન’ આજે જનઆંદોલન બની ચૂક્યું છે. તેમણે ઉમેર્યું કે, સ્માર્ટ સીટી મિશનના કારણે ભારતના શહેરોને નવજીવન મળ્યું છે. … Read More
  • GUJ CM Dedicated to People Hygienic Happy Street Developed at Law Garden, Ahmedabad મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, આજે અમદાવાદમાં હેરિટેજ અને વિકાસના સમન્વય સાથે એક નવું પીછું ઉમેરાયું છે. ખાણી-પીણીના શોખીનો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જૂની લૉ ગાર્ડન સ્ટ્રીટને રૂ. 8.50 કરોડના… Read More
  • GUJ CM Shri Vijaybhai Rupani Honours Ninety-Plus Senior Citizens At Ahmedabad અમદાવાદમાં વયવંદના સમારોહમાં ઉદબોધન કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડીલો યુવા પેઢી માટે દીવાદાંડી સમાન છે. વડીલો ઉંમરનો તકાજો અને અનુભવનો ખજાનો ધરાવે છે. જ્યાં મોભીઓ બેઠા હોય ત્યાં સમાજમાં સંસ્કાર, લાગણી અને ભાવનાનુ… Read More

0 comments:

Post a Comment