Monday, 20 April 2020

8 Senior Secretaries to Oversee Management for Curbing Covid-19 In Gujarat: CM


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સમગ્ર રાજ્યમાં વધી રહેલા કોરોના વાયરસ કોવિડ-૧૯ના સંક્રમણને નિયંત્રણમાં રાખવા સાથે સારવારમાં એકસૂત્રતા અને સંકલન માટે રાજ્યના ૮ જેટલા વરિષ્ઠ IAS અધિકારીઓને વધારાની જવાબદારી સોંપી છે.

મુખ્યમંત્રીશ્રીએ કોરોના વાયરસ કોવિડ-૧૯ના સંક્રમિત વ્યકિતઓને શોધી કાઢવા સઘન ટેસ્ટીંગ અને પોઝિટીવ કેસોની ગહન સારવાર સુશ્રુષા માટેનું સંકલન કરીને રાજ્યમાં કોરોના નિયંત્રણમાં રાખવાની વ્યૂહરચના ઘડી છે.

મુખ્યમંત્રીશ્રીએ આ હેતુસર મુખ્ય સચિવ શ્રી અનિલ મૂકીમ અને મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન સાથે અગત્યની બેઠક યોજીને આ વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલીક અસરથી જવાબદારીઓ સોંપવાના આદેશો કર્યા છે.


Related Posts:

  • Gujarat CM Vijay Rupani acquaints himself about 1,200-Bed Isolation Hospital at Ahmedabad મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં યુધ્ધના ધોરણે ઉભી કરાયેલી  કોરોના માટેની અલાયદી હોસ્પિટલની જનસંવાદ કેન્દ્રના માધ્યમથી જાત માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીશ્રીએ આજે નવી સિવિલ હો… Read More
  • CM’s Sensitive Initiative Vadil Vandana For Elderly In Gujarat મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતીમાં રાજ્યના મહાનગરોમાં એકલા વસવાટ કરતા નિ:સહાય વૃદ્ધ વડિલોને અને નિરાધાર વ્યકિતઓને ઘેર બેઠા વિનામૂલ્યે ભોજન મળી રહે તેવી અનોખી માનવીય સંવેદના સાથે વડીલ વંદ… Read More
  • State Administration Distributes Nearly 8.95L Food Packets To Needy Citizens વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસને વ્યાપક પ્રસરતો અટકાવવાની સતર્કતા રૂપે દેશવ્યાપી ર૧ દિવસના લોકડાઉનમાં ગુજરાતમાં પ્રજાજનો – નાગરિકોને જીવન આવશ્યક ચીજવસ્તુઓ, સેવાઓ સુચારૂ રૂપે મળી રહ્યા છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ ર… Read More
  • Emergency Helpline Started by the State Government to Ensure Provision of Essential Items during Lock down વિશ્વભરમાં ફેલાયેલી કોરોના વાયરસની સ્થિતીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના નાગરિકોને સુરક્ષિત રાખવા ર૧ દિવસનો લોકડાઉન જાહેર કર્યો છે. ગુજરાતમાં આ લોકડાઉનના દિવસો દરમિયાન રાજ્યના સૌ નાગરિકોને દૂધ, શાકભાજી,… Read More
  • To fight against Corona virus, CM appealed to Citizens to Make Donations Generously into CM Relief Fund મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વવ્યાપી કોરોના વાયરસ કોવિદ-૧૯ના રોગચાળા સામે લડવા અને આ રોગની અસરોથી થયેલ નુકશાનમાંથી જનજીવન પૂર્વવત કરવાના સહયોગ રૂપે મુખ્યમંત્રી રાહતનિધિમાં ઉદાર હાથે ફાળો આપવા સૌ નાગરિકો-પ્રજાજનોન… Read More

0 comments:

Post a Comment