Monday, 25 April 2022

MoU signed between iCreate & CSIR


ગુજરાતની આઇ-ક્રિયેટ અને ભારત સરકારની કાઉન્સીલ ઓફ સાયન્ટીફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ CSIR વચ્ચે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે MoU સંપન્ન થયા છે.

દેશમાં ઉદ્યોગ સાહસિકો અને સંશોધન કર્તા-રિસર્ચર્સ માટે આ MoU અંતર્ગત CSIR અને આઇ-ક્રિયેટ સંયુકત સંશાધનો ઉપલબ્ધ કરાવશે. આના પરિણામે દેશ અને રાજ્યમાં ઝડપી આર્થિક વિકાસ સાથે વૈશ્વિક કક્ષાના સ્ટાર્ટઅપ્સના નિર્માણમાં નવું બળ મળશે.

એટલું જ નહિ, કુશળ અને આશાસ્પદ ટેક સ્ટાર્ટઅપ માટે કોલાબરેટિવ સપોર્ટ સિસ્ટમ સ્થાપિત થવાથી સાયન્ટિફિક ઇનોવેશન અને હાઇટેક સ્ટાર્ટઅપ્સની માર્કેટેબિલીટીને પણ પ્રોત્સાહન મળશે.

ગુજરાતીમાં વધુ વાંચો: iCreate અને CSIR વચ્ચે MoU સંપન્ન

 

Related Posts:

  • CM Inaugurates Seminar on ‘Qualitative Primary Education – Collective Responsibility’ at Mahatma Mandir રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરમા મહાત્મા મંદિર ખાતે "ગુણવત્તાયુકત પ્રાથમિક શિક્ષણ-સામૂહિક જવાબદારી" સેમિનારનું ઉદ્ઘાટન કર્યું હતુ. ગુજરાત સરકાર સદંતરપણે માને છે કે શિક્ષણએ એક મજબૂત અને ઉજ્જવળ ભાવિ પેઢીન… Read More
  • CM Launches Sima Darshan Program at Nadabet on Indo-Pak Border ગુજરાત સરકાર સતત કઈક નવુ કાર્ય કરવા કાર્યરત છે. ગુજરાતમાં એડવેન્ચર ટુરીઝમ, બોર્ડર ટુરીઝમ વિકાસના ભાગરૂપે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજ્યઍ બોર્ડર ટુરીઝમનો અલગ દ્રષ્ટિકોણ સમગ્ર દેશને આપ્યો છે. મ… Read More
  • Gunotsav: Popular and Influential Tweets#Gunotsav - the statewide accreditation initiative to establish credibility of primary education through competency assessment begun today. pic.twitter.com/Cck6nRR8be— Vijay Rupani (@vijayrupanibjp) January 16, 2017 On… Read More
  • Positive and Influencive Tweets of Gujarat Governance Work Inaugurated #RannUtsav - an endeavour of @GujaratTourism at magnificent vista of dazzling white salt in the Rann of Kutch, Dhordo pic.twitter.com/3Lcew06Z6x — Vijay Rupani (@vijayrupanibjp) December 13, 2016 Keeping al… Read More
  • Gujarat CM holds Gunotsav review meeting at Gandhinagar ગુજરાતમાં શિક્ષણનું મૂલ્યાંકન વધુ થઇ અને પ્રાથમિક શાળાના બાળકોને ગુણવત્તા વાળું શિક્ષણ મળી રહે તેવા આશ્રય સાથે ગુજરાત સરકાર દર વર્ષે ગુણોત્સવ કાર્યક્રમનું આયોજન કરે છે. સાતમા રાજ્યવ્યાપી ગુણોત્સવ કાર્યક્રમનું 16 થી 18 તા… Read More

0 comments:

Post a Comment