Thursday, 9 September 2021

E-inauguration of New plant of Gurit Wind PVT LTD


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદના બાવળા નજીક રજોડા ખાતે આકાર પામેલા ગુરિત વિન્ડ પ્રાયવેટ લિમિટેડના નવા પ્લાન્ટનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે ગુજરાત રીન્યુએબલ એનર્જી સેકટરમાં પણ લીડ લઇ રહ્યું છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતે રિન્યુએબલ એનર્જી સેકટરમાં અગ્રેસર રહેવાની નેમ સાથે એફિસીયન્ટ, રિલાયેબલ એન્ડ કલીન એનર્જી ક્ષેત્રમાં પોતાની હિસ્સેદારી વધારવાના અનેક આયામો સફળતાપૂર્વક અપનાવ્યા છે.

ગુજરાતમાં રિન્યુએબલ એનર્જીની ૧૪૧૮૪ મેગાવોટની ઇન્સ્ટોલ્ડ કેપેસિટીમાં પવન ઊર્જા-વિન્ડ એનર્જી ૮૭૮ર મેગાવોટ સાથે ઇન્સ્ટોલ્ડ કેપેસિટીના ૬ર ટકા જેટલું પ્રદાન આપે છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

ગુજરાતીમાં વધુ વાંચો: ગુરિત વિન્ડ પ્રાયવેટ લિમિટેડના રજોડા બાવળા પ્લાન્ટનું વર્ચ્યુઅલ ઉદઘાટન

Related Posts:

  • Assistance of ₹ 3950 Crores to Gujarat Under Pradhan Mantri Garib Kalyan Yojna Taking into consideration the current turn of events in India due to COVID-19, Government of India has announced the Pradhan Mantri Garib Kalyan Package to ensure the welfare and well being of citizens amidst the global … Read More
  • Industrial and Commercial Activities to Resume from 20th April, 2020 In Accordance with Guidelines Issued by Government of India: CM વિશ્વવ્યાપી મહામારી કોરોનાના વધતા સંક્રમણ અટકાવવાની તકેદારી રૂપે ભારત સરકારે લોકડાઉનનો સમયગાળો ૩ મે સુધી લંબાવ્યો છે. ગુજરાત રાજ્યમાં પણ તા. ૩ મે સુધી લોકડાઉન અમલમાં રહેવાનું છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભારત… Read More
  • 66 Lakh NFSA Card Holders to Get Rs.1000 as Financial Aid For April : CM મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં રાજ્યના ગરીબ, શ્રમજીવી પરિવારોને આર્થિક આધાર આપતો એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય અનુસાર, રાજ્યમાં ૬૬ લાખ… Read More
  • 8 Senior Secretaries to Oversee Management for Curbing Covid-19 In Gujarat: CM મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સમગ્ર રાજ્યમાં વધી રહેલા કોરોના વાયરસ કોવિડ-૧૯ના સંક્રમણને નિયંત્રણમાં રાખવા સાથે સારવારમાં એકસૂત્રતા અને સંકલન માટે રાજ્યના ૮ જેટલા વરિષ્ઠ IAS અધિકારીઓને વધારાની જવાબદારી સોંપી છે. મુ… Read More
  • Third Phase to Sujalam Sufalam Jal Abhiyan to be completed by 10th June, 2020:CM મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાના  મહત્વાકાંક્ષી અભિયાન સુજલામ સુફલામ જળ અભિયાનનો રાજ્યવ્યાપી ત્રીજો તબક્કો તા. ર૦ એપ્રિલથી તા. ૧૦ જૂન-ર૦ર૦ દરમ્યાન પૂર્ણ કરવાનો નિર્ણય કર્યો છે. … Read More

0 comments:

Post a Comment