Wednesday, 7 July 2021

Assistance of e-Payment under CM Bal Seva Yojana


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો પ્રારંભ કરાવતાં કહ્યું કે, કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગૂમાવી નિરાધાર બનેલા બાળકોનો આધાર આ સરકાર બની છે. બાળકનો ભવિષ્યનો વિચાર કરીને રાજ્ય સરકાર મુખ્યમંત્રી બાળ સેવા યોજનાથી નિરાધાર બાળકની પાલક બની છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં ૧૮ માર્ચ ૨૦૨૦ના પ્રથમ કોરોના કેસ આવ્યો ત્યારથી લઇને અત્યાર સુધીમાં કોરોનાથી માતા-પિતાનું અવસાન થતાં નિરાધાર બનેલા, છત્રછાયા ખોઇ ચૂકેલા રાજ્યભરના ૭૭૬ બાળકોને દરમહિને રૂ. ૪૦૦૦ની સહાય યોજના અન્વયે ૩૧ લાખ ૪ હજાર રૂપિયા એટ વન કલીક આ બાળકોના બેંક ખાતામાં જમા કરાવ્યા હતા.

વધુ વાંચો ગુજરાતીમાં: બાલ સેવા યોજના અંતર્ગત કોરોના દરમિયાન માતાપિતા ગુમાવનારા બાળકોને સહાય

 

Related Posts:

  • 8 Senior Secretaries to Oversee Management for Curbing Covid-19 In Gujarat: CM મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સમગ્ર રાજ્યમાં વધી રહેલા કોરોના વાયરસ કોવિડ-૧૯ના સંક્રમણને નિયંત્રણમાં રાખવા સાથે સારવારમાં એકસૂત્રતા અને સંકલન માટે રાજ્યના ૮ જેટલા વરિષ્ઠ IAS અધિકારીઓને વધારાની જવાબદારી સોંપી છે. મુ… Read More
  • 66 Lakh NFSA Card Holders to Get Rs.1000 as Financial Aid For April : CM મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં રાજ્યના ગરીબ, શ્રમજીવી પરિવારોને આર્થિક આધાર આપતો એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય અનુસાર, રાજ્યમાં ૬૬ લાખ… Read More
  • Free Food Grain Distribution for 60 Lakh Non NFSA APL-1 Card Holders to Begin From 13th April: CM મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં ગત બુધવાર તા. ૮ એપ્રિલે મળેલી વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠકમાં રાજ્યના ૬૦ લાખથી વધુ APL-1 રેશન કાર્ડધારકો-મધ્યમવર્ગીય પરિવારોને એપ… Read More
  • Assistance of ₹ 3950 Crores to Gujarat Under Pradhan Mantri Garib Kalyan Yojna Taking into consideration the current turn of events in India due to COVID-19, Government of India has announced the Pradhan Mantri Garib Kalyan Package to ensure the welfare and well being of citizens amidst the global … Read More
  • Industrial and Commercial Activities to Resume from 20th April, 2020 In Accordance with Guidelines Issued by Government of India: CM વિશ્વવ્યાપી મહામારી કોરોનાના વધતા સંક્રમણ અટકાવવાની તકેદારી રૂપે ભારત સરકારે લોકડાઉનનો સમયગાળો ૩ મે સુધી લંબાવ્યો છે. ગુજરાત રાજ્યમાં પણ તા. ૩ મે સુધી લોકડાઉન અમલમાં રહેવાનું છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભારત… Read More

0 comments:

Post a Comment