Thursday, 20 May 2021

Government of Gujarat will support the Seafarer Fisherman


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ત્રાટકેલા તાઉ-તે વાવાઝોડાએ સર્જેલી વિકટ સ્થિતીનો તાગ અમેરલીના કોવાયા અને પીંપરીકાંઠા ગામોના સાગરખેડૂ-માછીમાર પરિવારોની વિતક સ્વયં સાંભળીને મેળવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રી ગુરૂવારે સવારથી જ અસરગ્રસ્ત વિસ્તારો ખાસ કરીને તાઉ-તે થી વધુ પ્રભાવિત એવા ગીર સોમનાથ અને અમરેલીના ગામોની મુલાકાત અને પૂનર્વસન કાર્યમાં માર્ગદર્શન માટે હવાઇ માર્ગે પહોચ્યા હતા.

શ્રી વિજયભાઇ રૂપાણીએ આ સમગ્ર વિસ્તારોમાં તાઉ-તે વાવાઝોડાના તીવ્ર પવન અને વરસાદને પરિણામે ઊભી થયેલી સ્થિતીનું હવાઇ નિરીક્ષણ કર્યુ હતું.

ગુજરાતીમાં વધુ વાંચો: વાવાઝોડાએ સર્જેલી વિકટ સ્થિતી માંથી સાગરખેડૂ-માછીમારોને ત્વરિત સહાય

 

Related Posts:

  • Gujarat CM inaugurated 50-Bed Panchnath Multi Specialty Hospitalરાજકોટ તા. ૨૧ જાન્યુઆરી-મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટના ભકતોના આસ્થા સ્થાન સમા૧૪૬ વર્ષ જુના પ્રાચીન મંદિર શ્રી પંચનાથ મહાદેવના પરિસરમાં લોકોને નજીવા દરે યોગ્ય સારવાર મળી રહે, તેવા શુભ આશયથી રૂપિયા ૩૧ કરોડના ખર્ચે બને… Read More
  • Claim Approval Orders to the Property Holders of the Society Proposed by the Chief Minister રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટ ખાતે યોજાયેલા વિવિધ વિકાસકામોના શ્રેણીબધ્ધ કાર્યક્રમો અંતર્ગત ધર્મેન્દ્ર કોલેજ ખાતે લાભાર્થીઓને તેમને મળવાપાત્ર યોજનાના લાભો હાથોહાથ અર્પણ કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્… Read More
  • Gujarat CM dedicated Various Development Projects of Rajkot Municipal Corporationમુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટ શહેરમાં અંદાજીત રૂપિયા ૪૩૨.૯૨ કરોડના વિવિધ વિકાસ કામોના ખાતમુહુર્ત – લોકાર્પણ કાર્યક્રમમાં રાજકોટના વિકાસ માટેની પ્રતિબધ્ધતાં વ્યક્ત કરી રાજકોટને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિક… Read More
  • Dedication and laid foundation stone of various projects at Rajkot Police Headquarters મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ૭૦૦થી વધું પોલીસ પરિવારના ઉત્કર્ષ માટેના અને લોકો ઉપયોગી પ્રક્લ્પો ખાતમુહર્ત અને લોકાર્પણની સાથે રાજકોટ પોલીસ દ્વારા ડિઝાઈન કરાયેલી મહા કવચ મોબાઇલ એપ્લિકેશન લોન… Read More
  • CM participated in Shri Ram Janmabhoomi Tirth Kshetra Mandir Nirman Nidhi Samarpan Abhiyan at Rajkot મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ અયોધ્યામાં નિર્માણ થનાર ભવ્ય રામમંદિરના કાર્યમાં દેશના કરોડો લોકો યથાશક્તિ સમર્પણ કરી પોતાની ભાવના વ્યક્ત કરી રહ્યા છે, તેમ જણાવી રામ જન્મભૂમિ ખાતે નિર્માણ પામનાર આ ભવ્ય મંદિર એ આપણી સંસ્… Read More

0 comments:

Post a Comment