Monday, 22 June 2020

460 Units Of ‘108 Mobile Veterinary Hospital’ Would Cover Over 3.5-Cr Livestock In 4600 Villages Of Gujarat


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની સાડા ત્રણ કરોડ જેટલી પશુ સંપદા-સમૃદ્ધિને આરોગ્ય રક્ષા કવચ પુરૂં પાડી દરેક જીવને અભયદાનનો મંત્ર સાકાર કરવાની પ્રતિબદ્ધતા વ્યકત કરી છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, સર્વાંગી વિકાસ માટે ઊદ્યોગો સાથે પશુપાલન-ખેતીને પણ એટલી જ અહેમિયત આપીને આપણે શ્વેતક્રાંતિ – હરિતક્રાંતિમાં પણ સ્વસ્થ-સમૃદ્ધ પશુધનથી અગ્રેસર થવું છે.

Related Posts:

  • GUJ CM Dedicated to People Hygienic Happy Street Developed at Law Garden, Ahmedabad મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, આજે અમદાવાદમાં હેરિટેજ અને વિકાસના સમન્વય સાથે એક નવું પીછું ઉમેરાયું છે. ખાણી-પીણીના શોખીનો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જૂની લૉ ગાર્ડન સ્ટ્રીટને રૂ. 8.50 કરોડના… Read More
  • The Ambassador of Czech Republic and Uzbekistan to India Paid Courtesy Visit to Cm in New Delhi મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નવી દિલ્હી પ્રવાસ દરમિયાન શેઝ પ્રજાસત્તાક અને ઉઝબેકિસ્તાન પ્રજાસત્તાક રાષ્ટ્રના ભારત સ્થિત રાજદૂતોએ મુખ્યમંત્રીશ્રીની સૌજ્ન્ય મુલાકાત લીધી હતી. તદ્દઅનુસાર, શેઝ પ્રજાસત્તાક રાષ્ટ્રના ભ… Read More
  • GUJ CM Congratulates Pm for Announcement of Making A Trust For Building Ram Temple મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અયોધ્યામાં ૬૭ એકર જમીન પર રામ મંદિર નિર્માણ હેતુ ટ્રસ્ટ રચવાની સંસદ ગૃહમાં કરેલી જાહેરાતને આવકારી અભિનંદન પાઠવ્યા છે. શ્રી વિજયભાઇ રૂપાણીએ વડાપ્રધાનશ્ર… Read More
  • Gujarat Chief Minister Talks to Representatives of Panjrapols Over 7Th Edition of ‘Mokla Mane’ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યભરના ગૌસેવકો-પાંજરાપોળ સંચાલકો સાથે ગાંધીનગરમાં મોકળા મને સંવાદ કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતને જીવદયાના સંસ્કાર સાથે તમામ આત્માને અભયદાન આપનારૂં અહિંસક રાજ્ય તરીકે મોડેલ સ્ટે… Read More
  • Chief Minister Addresses Urban Transformation And Governance Summit-2020: ET મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરુ કરેલું ‘સ્માર્ટ સીટી મિશન’ આજે જનઆંદોલન બની ચૂક્યું છે. તેમણે ઉમેર્યું કે, સ્માર્ટ સીટી મિશનના કારણે ભારતના શહેરોને નવજીવન મળ્યું છે. … Read More

0 comments:

Post a Comment