Monday, 10 April 2017

Gujarat CM distributes appointment letters to 3,000 candidates of Panchayat Department


ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળ પારદર્શક અને નિર્ણાયક સરકાર તરફ સતત કાર્યરત રાજ્ય સરકાર. મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીઍ ૩,૦૦૦ પસંદગી પામેલા ઉમેદવારોને ગ્રામપંચાયતમા નિમણૂકપત્ર આપ્યા સાથે સાથે પારદર્શી અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન તરફ શંખ ફૂક્યો. મુખ્યમંત્રીશ્રીઍ ઉમેદવારોને નિષ્ઠાપૂર્વક અને જવાબદારી સાથે કામ કરવાનુ આહવાન કર્યુ.

મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીઍ તેમના પ્રવચનમા જણાવ્યુ હતુકે વડાપ્રધાનશ્રી નરેન્દ્રમોદિજીના "સ્વસ્થ ભારત, સ્વચ્છ ભારત" તરફ યુવાઓને કાર્યરત રહેવા કહ્યુ. વધૂમા તેમણે જણાવ્યુ હતુકે ઍક જવાબદાર સરકારી પ્રજાસેવક તરીકે હૂ સરકાર તરફની પ્રજાની નકારાત્મક છબીને બદલવા નિષ્ઠાપૂર્વક કાર્ય કરતો રહીશ.

પ્રજાહિત માટે ગુજરાત સરકાર અનેકવીધ યોજનાઓ અને મહત્વપુર્ણ નિર્ણયો લઈ રહી છે. ગુજરાત સરકારનો "સેવાસેતુ" કાર્યક્રમ પ્રજાને લાગતી સમસ્યાનો સ્થળ પર ઉકેલ લાવી. સરકાર આ અભિગમ અંતર્ગત ૩૫ લાખ જેટલા કેસોનુ નિરાકરણ લાવી છે. વધુ વાંચો...

Related Posts:

  • Gujarat CM holds Gunotsav review meeting at Gandhinagar ગુજરાતમાં શિક્ષણનું મૂલ્યાંકન વધુ થઇ અને પ્રાથમિક શાળાના બાળકોને ગુણવત્તા વાળું શિક્ષણ મળી રહે તેવા આશ્રય સાથે ગુજરાત સરકાર દર વર્ષે ગુણોત્સવ કાર્યક્રમનું આયોજન કરે છે. સાતમા રાજ્યવ્યાપી ગુણોત્સવ કાર્યક્રમનું 16 થી 18 તા… Read More
  • CM Inaugurates Seminar on ‘Qualitative Primary Education – Collective Responsibility’ at Mahatma Mandir રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરમા મહાત્મા મંદિર ખાતે "ગુણવત્તાયુકત પ્રાથમિક શિક્ષણ-સામૂહિક જવાબદારી" સેમિનારનું ઉદ્ઘાટન કર્યું હતુ. ગુજરાત સરકાર સદંતરપણે માને છે કે શિક્ષણએ એક મજબૂત અને ઉજ્જવળ ભાવિ પેઢીન… Read More
  • Gujarat CM distributes appointment letters to 3,000 candidates of Panchayat Department ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળ પારદર્શક અને નિર્ણાયક સરકાર તરફ સતત કાર્યરત રાજ્ય સરકાર. મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીઍ ૩,૦૦૦ પસંદગી પામેલા ઉમેદવારોને ગ્રામપંચાયતમા નિમણૂકપત્ર આપ્યા સાથે સાથે પારદર્શી અન… Read More
  • CM Launches Sima Darshan Program at Nadabet on Indo-Pak Border ગુજરાત સરકાર સતત કઈક નવુ કાર્ય કરવા કાર્યરત છે. ગુજરાતમાં એડવેન્ચર ટુરીઝમ, બોર્ડર ટુરીઝમ વિકાસના ભાગરૂપે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજ્યઍ બોર્ડર ટુરીઝમનો અલગ દ્રષ્ટિકોણ સમગ્ર દેશને આપ્યો છે. મ… Read More
  • Gujarat CM Dedicates Sports Complex and Town Hall at Pardi in Valsad District ખેલો ઇંડિયાથી પ્રેરાઇને ગુજરાત સરકારે ખેલ મહાકુંભ કાર્યક્રમનો પ્રારંભ કર્યો. ગુજરાતના યુવાઓને રમતો પ્રત્યે આકર્ષવા સરકારે નવી સ્પોર્ટ્સ પોલિસી રજૂ કરી. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીઍ વલસાડના પારડીમા ભારત રત્ન મોરાર… Read More

0 comments:

Post a Comment