Wednesday, 20 July 2022

Sardar Patel Underpass in Mehsana


વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ચીંધેલા જનસેવાના માર્ગ પર ચાલવાની અમારી પ્રતિબદ્ધતા છે. તેમણે ગુજરાતને વિકાસનું રોલ મોડેલ બનાવ્યું ,તેથી આજે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે તેમ મહેસાણા ખાતે રૂપિયા 147 કરોડના સરદાર પટેલ અન્ડરપાસના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે,દેશના વડાપ્રધાન બન્યા પછી પણ તેમનું માર્ગદર્શન ગુજરાતને સતત મળતું રહ્યું છે. એટલે જ છેલ્લા વીસ વર્ષથી ગુજરાતની વિકાસ યાત્રા સતત અને અવિરત રહી છે. તેમણે ઉમેર્યું હતું કેગુજરાતના શહેરોને લીવેબલ અને લવેબલ બનાવવાની રાજ્ય સરકારની નેમ છે,આ નેમ પાર પાડવામાં આજે વધુ એક નજરાણું  મહેસાણાના અંડરપાસના નિર્માણથી ઉમેરાયું છે.

ગુજરાતીમાં વધુ વાંચો: મહેસાણા ખાતે નિર્મિતસરદાર પટેલ અન્ડરપાસનું લોકાર્પણ

Related Posts:

  • 400 MLD Water Purified at Sewage Treatment Plant at Ahmedabad Would Be Used For Irrigation through Fatehwadi Canal મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના ખેડૂતોને આહવાન કર્યુ કે, ગુજરાતમાં ચાલુ વર્ષે વ્યાપક પ્રમાણમાં વરસાદ પડ્યો છે, ત્યારે ગુજરાતના ખેડૂતો પોતાના બાવડાના બળે વિક્રમજનક કૃષિ ઉત્પાદન કરી દેશને નવી દિશા પૂરી પ… Read More
  • Guj Cm Shri Vijaybhai Rupani Attended Closing Ceremony Of Khel Mahakumbh 2019 મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતે ખેલમહાકુંભના માધ્યમથી રમત-ગમત ક્ષેત્રે પણ કૌશલ્ય-પ્રતિભા ઉપસાવી છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતુ કે, આવનારુ વર્ષ-૨૦૨૦ એટલે ૨૦-૨૦ છે અને ગુજરાત એમાં પણ લીડ લઈને… Read More
  • Inaugurated the Kankariacarnival A Week-Long Festival to Boost the Spirit of Arts, Cultural & Social Activities in The Society મુખ્યમંત્રીશ્રીએ કહયું છે કે, અમદાવાદ શહેર ૬૦૦ વર્ષ જૂનુ પૂરાતન શહેર છે. આ શહેરને તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રિવરફ્રન્ટ જેવા પ્રકલ્પો દ્વારા વિશ્વ કક્ષાએ ઉજળું કર્યું હતું. આજે પણ … Read More
  • To Mark the Good Governance Day, Cm Shri Vijaybhai Rupani Inaugurated ‘Kisan Sammelan’ At Vadodara મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપેયી દેશને સ્વરાજ્યથી સુરાજ્યની દિશામાં લઈ ગયા. એટલે જ એમનો જન્મ દિવસ દેશભરમાં સુશાસન દિવસ તરીકે ઉજવાય છે. મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ … Read More
  • Guj Cm Announced at a Cost of Rs 270 Crore New 6 Fly over Bridge Will Be Constructed In Vadodara City મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના મહાનગરોમાં વાહનવ્યવહાર ટ્રાફિકની સમસ્યાના નિવારણ રૂપે મહાનગરોમાં ફ્લાય ઓવર બનાવવાના રાજ્ય સરકારના આયોજનમાં વડોદરા મહાનગર માટે ૬ નવા ફ્લાય ઓવરના નિર્માણને મંજૂરી આપી છે. વડોદરા … Read More

0 comments:

Post a Comment